વડોદરા શહેરના વારસિયા ખાતે ભગવાન ઝુલેલાલ મંદિરથી સિંધુ સાગર સુધી બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
સોનુ મહારાજ દ્વારા વારસિયા ખાતે ભવ્ય શોભાયાત્રા સાંજે 7:00 વાગે નીકળી હતી અને રાત્રે 9:00 કલાકે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ થઈને સિંધુ સાગર પહોંચી હતી જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

