36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વારસિયા ખાતે બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી

વડોદરા શહેરના વારસિયા ખાતે ભગવાન ઝુલેલાલ મંદિરથી સિંધુ સાગર સુધી બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

સોનુ મહારાજ દ્વારા વારસિયા ખાતે ભવ્ય શોભાયાત્રા સાંજે 7:00 વાગે નીકળી હતી અને રાત્રે 9:00 કલાકે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ થઈને સિંધુ સાગર પહોંચી હતી જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટની શરૂઆત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી

admin

વડોદરા ગાયત્રી પરિવાર દ્વારા ૨૪ શાખા ઓમા ગુરુદેવના સ્વરમા ગાયત્રી મહામંત્રની વિશેષ સાધના સંપન્ન

admin

વડોદરાના માંજલપુર પોલીસ મથકે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment