એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સયાજીરાવ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી, જેમાં રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ, વાઇસ ચાંદસેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ રજીસ્ટર ડોક્ટર કે એમ ચુડાસમા સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહી મા રાજા સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવ્યું હતું. સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

