ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થી ગઠિત પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટી ના કાર્યાલય ઉદ્ઘાટ અને તૈયારીના ભાગરૂપે આજ રોજ એક મિટિંગનું આયોજન કરેલ જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડો રાજેન્દ્રસિંહ રાઠોડ ની આગેવાનીમાં મિટિંગ મળેલ જેમાં પાર્ટીના ગુજરાત રાજ્યના સંગઠન ઇ.ચાર્જ શ્રી ધિલ્લોલ સા. તેમજ જે.પી. ઠાકર સા. ઉપસ્થિત રહેલ. તેમજ પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો કારોબારી સભ્ય તેમજ દક્ષિણ ગુજરાત ના ઇન્ચાર્જ શ્રી વિનોદભાઈ નાયક હાજર રહી સંગઠન અંગે ચર્ચા વિચારણા તેમજ ઉદ્ઘાટન ની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી

