રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે,
છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજનાર છે,
નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ પ્રતિક્રિયા આપી હતી,
કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી છોટાઉદેપુર નગરના 10 જેટલા પ્રશ્નોને લઈને નગરમાં અમે ફરી રહ્યા છે. અને લોકો પણ ઘણા બધા સૂચનો અમને આપી રહ્યા છે. અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે અને શું કામ કરશે પાર્ટી એ પણ અમે બનાવવાના છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

