મહાશિવરાત્રિ નિમિત્તે સંપૂર્ણ વડોદરા માં તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તેમાં કેટલાક કલા પ્રેમી શેરીજનો દ્વારા વડોદરા શહેરને વધુ સુંદર બનવા અલગ અલગ ચિત્રો દોરીને દિવાલો ને સુશોભિત કરવા ની કામ યોતેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલુ થયું છે.આ કામ છેલ્લા 18 વર્ષો થી કરવા માં આવે છે લોકો માં રહેલી ભગવાન માટેની આસ્થા ને અહીં લોકો પોતાની ઇચ્છા થી આવી ને પોતાની કલાકારો દ્વારા પોતાની કલા દેખાડવામાં આવે છે.

