41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિવરાત્રી પર્વ નિમિત્તે નવનાથ મહાદેવમાંથી એક સિધ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપ ની આહુતિ અને લઘુરુદ્ર હવનનું આયોજન

વડોદરા નવનાથ કાવળયાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈન જણાવ્યું કે હાલ અત્યારે પ્રયાગરાજ માં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અમે જ્યારે પ્રયાગરાજ થી કાશી ગયા હતા ત્યારે કાશીના મંદિરમાં અખંડ મહામૃત્યુંજય જાપ ની આહુતિ અપાતી હતી તે જોઈને તેવું શિવ જ્યોતની વિચાર આવ્યો અને મહાશિવરાત્રી પર્વના દિવસે અખંડ શિવ જ્યોત નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના શિવભક્તોને આ આહુતિ આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અખંડ યજ્ઞ માં જે કોઈ ભક્તોને ભાગ લેવો હોય તો તે આવી શકે છે અને મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી શકે છે અહીંયા આહુતિ આપવા માટે સામગ્રી પણ આપવામાં આવશે 24 કલાક યજ્ઞ માં ભક્તો ભાગ લઈ શકશે યજ્ઞ કુંડ માટે ખાસ પ્રકારનું એક શેડ બનાવવામાં આવ્યો છે આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું વિચાર કરી રહ્યા છે આ યજ્ઞ શિવરાત્રીના દિવસે સવારે 10:00 વાગે શરૂ થશે

Related posts

વડોદરાના સયાજીબાગ ઝૂ માં આવ્યા નવા 2 શ્વાન પ્રજાતિના પ્રાણીઓ

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામ જાગૃત નાગરિક દ્વારા ડીડીઓને આવદનપત્ર આપવામાં આવ્યું

admin

વડોદરા વોર્ડ નં.14માં દૂષિત પાણી મુદ્દે રહીશો પરેશાન, કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન

admin

Leave a Comment