વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમની દ્વારા પથ્થર ગેટ થી ન્યાય મંદિર સાયકલ બજાર થઈને રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા પર ના દબાનો દૂર કરવામાં આવ્યા.
વડોદરા મહાનગર દબાણ શાખાની ટીમ સાથે નવાપુરા પોલીસ સ્ટાફ સાથે રાખી પથ્થર ગેટ થી ન્યાય મંદિર સાયકલ બજાર થઈને રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા પર ના દબાનો દૂર કરવામાં આવ્યા જેમાં એક કેબીન અને સાયકલો જમા લેવામાં આવી.

