વડોદરાવડોદરા જિલ્લોનિઃસહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનોને ફળ વિતરણ કરવામાં આવ્યું. by adminMarch 17, 2025March 17, 2025051 Share0 જેમ જેમ શહેર માં ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમી થી થોડી રાહત મળે તે માટે ની સહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનો માટે ફળ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.આ કાર્યક્રમ કેવડા બાગ ખાતે આ કાર્યક્રમ યોજાયો.