31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો પર પાલિકાના અધિકારીઓનું નિરીક્ષણ

ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. એક દિવસથી લઈને દસ દિવસ સુધીની ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેના અનુસંધાને વિસર્જન માટે શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.

આ સંદર્ભે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ પર પહોંચ્યા હતા અને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.

પાલિકા તરફથી જણાવાયું છે કે, ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધા રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવશે.

Related posts

વડોદરા શહેરના વોર્ડ નંબર ૩ના ભાજપના પીઢ પરાક્રમ સિંહ જાડેજા નગર સેવકએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત

admin

વડોદરા શહેરમાં શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી

admin

વડોદરા શહેરમાં ગરમીનુ પ્રમાણ વધતાં ટ્રાફિક પોલીસ દ્રારા A.C. હેલ્મેટ ટ્રાફિક કમૅચારીઓ આપવાની પહેલ કરવામાં આવી

admin

Leave a Comment