33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની અંતિ નો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સરદારધામ અને પાટીદાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની અંતિ નો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી….
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર ધામ અને પાટીદાર સમાજ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તેન ડેરી ડેન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને સુતરની અંતિ નો હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર ધામ ના અગ્રણીઓ સાથે પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓ એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા કરેલા કાર્યોને નમન કરી યાદ કરવામાં આવ્યા હતા…

Related posts

વડોદરાના ફતેગંજમાં ફરી એકવાર જાહેરમાં ઢીસુમ ઢીસુમ

admin

વિશ્વામિત્રીને દૂષિત કરતી સયાજી હોટેલનું ડ્રેનેજ કનેક્શન કાપવાની માંગ કરતાં કોર્પોરેટર

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે ૮૫મો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment