40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજારામ બાપુ પાટીલ લલિત કલા અકાદમી મહારાષ્ટ્ર અને મરાઠી વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્યકારોના સન્માન કાર્યક્રમનું આયોજન

મરાઠી વાંગમય પરિષદના સહયોગથી યોજાયેલ સમારોહમાં બરોડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહારાષ્ટ્રના માજી મંત્રી રાજારામબાપુ પાટીલના નામે સ્થાપન કરવામાં આવેલ આ અકાદમી મરાઠી સાહિત્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે આગવું સિંહ ફાળો આપનાર સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જ્યેષ્ઠ સાહિત્યકાર અરુણા ઢેરેને જીવન ગૌરવ પુરસ્કાર ,શૈલી સાહિત્ય અને સમીક્ષા માટે ડો દિલીપ ધોંડગે, પ્રાયોગીક રંગભૂમિના દિગ્દર્શક અતુલ પેઠે, સાહિત્ય માટે ડો. સચિન કેતકર અને ડો. સંજય કરંદીકરને સન્માન ચિન્હ સહિત પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

ડભોઇ વડોદરા LCBનું ઓપરેશન પરાક્રમ સફળ, લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

admin

શ્રી જે.જી.માહુરકર, પૂર્વ મહામંત્રી વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ NFIRના સ્મરણાર્થે યોજાયેલ આંતર-વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અને ઇનામ વિતરણ

admin

દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ સભા હોલ ખાતેચીપ પાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ

admin

Leave a Comment