30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજારામ બાપુ પાટીલ લલિત કલા અકાદમી મહારાષ્ટ્ર અને મરાઠી વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્યકારોના સન્માન કાર્યક્રમનું આયોજન

મરાઠી વાંગમય પરિષદના સહયોગથી યોજાયેલ સમારોહમાં બરોડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહારાષ્ટ્રના માજી મંત્રી રાજારામબાપુ પાટીલના નામે સ્થાપન કરવામાં આવેલ આ અકાદમી મરાઠી સાહિત્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે આગવું સિંહ ફાળો આપનાર સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જ્યેષ્ઠ સાહિત્યકાર અરુણા ઢેરેને જીવન ગૌરવ પુરસ્કાર ,શૈલી સાહિત્ય અને સમીક્ષા માટે ડો દિલીપ ધોંડગે, પ્રાયોગીક રંગભૂમિના દિગ્દર્શક અતુલ પેઠે, સાહિત્ય માટે ડો. સચિન કેતકર અને ડો. સંજય કરંદીકરને સન્માન ચિન્હ સહિત પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

વાઘોડિયાની ડો. એન. જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ‘અમૃત મહોત્સવ’ની ભવ્ય પૂર્ણાહુતિ

admin

મહાશિવરાત્રિ નિમિતે કલા પ્રેમીઓ દ્વારા યોતેશ્વર મંદિર ઘાટ પાસે અલગ અલગ ચિત્રો દીવાલ પર દોરીને રંગરોગાન કરવા આવી રહ્યું છે.

admin

વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો ભોગ..

admin

Leave a Comment