દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા સોટ્ટા સાથે ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃત્તિ મંચ પ્રમુખ શ્રી મીનાબેન મહેતા એ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અષાઢ વદ કામિકા એકાદશી ના પાવન દિવસે 24 એકાદશીમાં આ એકાદશી કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એકાદશી વ્રત ધારણ કરનાર કદાપી ભયંકર યમદુતના દર્શન નથી કરતો. તેની કદાપિ દુર્ગતિ થતી નથી તેમજ સ્વર્ગમાં જીવ સિધાવે છે. તેવું આપણા વેદમાં સમજાવેલું છે અને પુજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી સર્વ તમામ ભક્ત માટે શુભમંગલમય પ્રાર્થના કરી
previous post
next post

