Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં તસ્કરો ત્રાટીયા

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ જય પ્રકાશ નારાયણ સોસાયટીના મકાન નંબર 13 માં તસ્કરો ત્રાટક્યા, ઘર માલિક જશવંતભાઈ પોતાની દીકરીને મુંબઈ એરપોર્ટ પર ગઈકાલે સવારે છોડવા ગયા હતા ગઈકાલે રાતે આવતા મુખ્ય દરવાજો તૂટેલો જોતા ઘરની તિજોરી પણ તોડેલી હતી ઘરમાં રોકડ સહીત સોના ચાંદીના દાગીના સહિત ચાર તોલા સોનું 90,000 રોકડા સહિત ચોરી ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને તપાસ હાથ ધરી છે ફરિયાદીના કેવા પ્રમાણે મોઢા પર માસ પહેરીને આવ્યા હતા બાઈક લઈને આવ્યા હતા તેવું સીસીટીવી માં નજરે દેખાય છે તેવું જાણવા મળી રહ્યું છે

Related posts

મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરના પ્રદર્શન મેદાન ખાતે સ્વદેશી હાટનું ભવ્ય ઉદ્ઘાટન

admin

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાસે એન્જિનિયરની બેદરકારીના કારણે ટ્રક ફસાઈ…

admin

બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યો

admin

Leave a Comment