વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ જય પ્રકાશ નારાયણ સોસાયટીના મકાન નંબર 13 માં તસ્કરો ત્રાટક્યા, ઘર માલિક જશવંતભાઈ પોતાની દીકરીને મુંબઈ એરપોર્ટ પર ગઈકાલે સવારે છોડવા ગયા હતા ગઈકાલે રાતે આવતા મુખ્ય દરવાજો તૂટેલો જોતા ઘરની તિજોરી પણ તોડેલી હતી ઘરમાં રોકડ સહીત સોના ચાંદીના દાગીના સહિત ચાર તોલા સોનું 90,000 રોકડા સહિત ચોરી ઘટના સ્થળ પર પોલીસ પહોંચીને તપાસ હાથ ધરી છે ફરિયાદીના કેવા પ્રમાણે મોઢા પર માસ પહેરીને આવ્યા હતા બાઈક લઈને આવ્યા હતા તેવું સીસીટીવી માં નજરે દેખાય છે તેવું જાણવા મળી રહ્યું છે

