30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ માં ગુજરાત ની ચળવળ માં શહીદ થનાર શહીદ કલ્યાણજી ના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ (સોટ્ટા)એ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ઇન્દુલાલ યાજ્ઞિક ના વડપણ હેઠળ જે મહાગુજરાત ની ચળવળ ચલાવવામાં આવી હતી જેમાં કેટલાક લોકો શહીદ થયા હતા.જેમાં ડભોઈ દર્ભાવતીના કલ્યાણ ભાઈએ પણ મહા ગુજરાત ની ચળવળ કાજે પોતાના સીના પર ગોળીઓ ખાઈ પોતાનું જીવ કુરબાન કરી શહીદી અપનાવી હતી.જેને લઇ દર વર્ષે તેઓને યાદ કરી કલ્યાણ પોળ શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે.આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતા,વોર્ડ નંબર ત્રણના તેમજ , ડભોઇ નગરના પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ કારોબારી ચેરમેન તેજલ બેન સોની નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ મહામંત્રી તેમજ પાલિકા ના ચૂંટાયેલા કોર્પોરેટર સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યા માં ત્યાં રહેતા રહીશો તેમજ કોર્પોરેટર હાજર રહી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા.

રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

વડોદરાના નંદેશરી ગામ મેન બજાર શાકમાર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતીય બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

admin

ચોથા દિવસે પણ દબાણો પર ચાલ્યું બુલડોઝર

admin

પશ્ચિમબંગાળના વ્યક્તિને SSG હોસ્પિટલનો કડવો અનુભવ

admin

Leave a Comment