Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી

વડોદરા શહેરમાં પૂર પીડિતોને અને પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જ્યા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લોકોને જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વાહનો તથા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી હતી. જ્યા અનેક ટેમ્પાઓમાં બેસી મોટી સંખ્યામાં નાગરિકો જન આક્રોશ રેલીના પ્રસ્થાન સ્થળે પહોંચ્યા હ્તા.

Related posts

ભર ઉનાળે પીવાના પાણીના કકળાટને લઇ સ્થાનિકો રસ્તા પર

admin

સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ઘાસવાળી સ્મશાને ઓચિનથી મુલાકાતે પહોંચ્યા

admin

અપહરણ-ગેંગ રેપના ગંભીર ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઈસમને પકડી પાડતી સીટી પોલીસ

admin

Leave a Comment