શિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દર વર્ષની જેમ જંગલ થીમ્સ ડેકોરેશન વચ્ચે બીરાજમાન ગણપતિ બાપા ની મૂર્તિ એ ભારે આકર્ષક જમાવ્યું હતું વર્ષ દરમિયાન આવતા તહેવારો પૈકી મહા શિવરાત્રી અને ગણેશ ઉત્સવ નવરાત્રી સહિત ના તહેવારોમાં કથા સપ્તાહ અને કીર્તન સંધ્યા કાર્યક્રમો ભારે ઉત્સાહ અને ધામધૂમથી મનાવવામાં આવે છે શિનોર તાલુકાનુ અવાખલ ગામ મોખરાનું સ્થાન ધરાવે છે અને અહીંયા તીસ થી ચાલીસ જેટલા યુવાનો થી સંગઠિત નવ યુવક મંડળ દ્વારા દરેક કાર્યક્રમો અને વિશેષ ડેકોરેશન કરવામાં આવે છે હાલ ગણેશ ઉત્સવ તહેવાર ને વિશેષ રીતે મનાવામાં આવે છે છેલ્લા ઘણા સમય ના આર્થાત પરિશ્રમ બાદ જંગલ થીમ્સ આટૅ થી ડેકોરેટ કરી ગણેશજી બિરાજમાન કરાતા ગણેશજી ની મૂર્તિએ ભક્તજનો માં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું….