33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજ્ય સરકારની કમિટીએ પૂરના નિવારણ માટે કરી સમીક્ષા બેઠક

મીટીંગ પર મીટીંગ પણ કોઈ નિરાકરણ નથી …

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેના નિવારણ માટે પગલાં ભરવા રાજ્ય સરકારે કમિટીનું ગઠન કર્યું છે. જે સંદર્ભે આજરોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સમીક્ષા બેઠક મળવા પામી હતી. જેમાં કમિટી અધ્યક્ષ બી એન નવલાવાલા , મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તે બાબતે શું પગલાં ભરી શકાય તે બાબતે ચર્ચા થઇ હતી. ખાસ કરીને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ, વિશ્વામિત્રી નદીમાં પૂરના સમયે કઈ રીતે પાણી ઓછું કરી શકાય તે બાબતે એક્સપર્ટ સાથે સમીક્ષા કરી છે.

Related posts

શ્રી કૃષ્ણમ્ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના ગોરવા ખાતે સતત ચોથા વર્ષે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન

admin

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્સંગ પોષક શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભયંકર આગ, દૂર સુધી દેખાઈ જ્વાળાઓ

admin

Leave a Comment