વડોદરા શહેર નાં છાણી વિસ્તાર નાં નાની અમીન ખડકી માં રહેતા નીશીત અમીન છેલ્લા ઘણા વર્ષો થી સામાજિક કાર્યો કરતા રહ્યા છે જ્યારે તેઓ દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે શ્રીજી સ્થાપના કરવામાં આવે છે .ગણેશ મહોત્સવ ની ઉજવણી ભાગરૂપે દર વર્ષે રક્ત દાન શિબિર કેમ્પ નું આયોજન કરતા આવ્યા છે. આજે દર વર્ષે ની જેમ આ વર્ષે પણહોસ્પિટલ.માં.સારવાર માં જરુરિયત મંદો માટે રક્ત દાન નું આયોજન કરવામાં.આવ્યું હતુ આ રક્તદાન શિબિર ઇન્દુ બ્લડ બેંકનાંસહયોગથીયોજવામાં.આવ્યો હતો. અંદાજીત 300 ઉપરાંત નાં બ્લડ ની બોટલો એકત્ર થશે. ની આશા વ્યક્ત કરી.હતી .જ્યારે આ રક્ત દાન શિબિર માં.શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ તેમજ રાવપુરા વિધાન સભા નાં ધારાસભ્ય તેમજ ગુજરત રાજ્ય વિધાન સભા નાં મુખ્ય દંડક બાળુ શુક્લ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત

