Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિ દ્વારા આગામી 9ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત શહેરના જાયન્ટ્સ ગૃપ ઓફ ઇન્દ્રપુરી દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ આ દિવસે ભવ્ય રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે છેલ્લા આઠ વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ શહેરના ઇલેક્શન વોર્ડ નં.5 કચેરી, આજવારોડ ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ ઇન્દ્રપુરી સાથે જ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરુરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.

Related posts

નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા અને નવી શરૂઆત લાવે એવી ભગવાનને પ્રાર્થના : કાળુભાઈ રાઠોડ

admin

મિટિંગો માત્ર દેખાડો છે કે શું? આ ગંદકી રોગચાળાને આપે છે આમંત્રણ ?

admin

દોઢ વર્ષની બાળકીના જનાજામાં હજારોની મેદનીએ ઉમટી ભીની આંખે કરી દફનવિધિ

admin

Leave a Comment