તાંદલજા ગામમાં રહેતા ઈર્શાદ અલી બંજારા નામના યુવાનનું બે ત્રણ દિવસ પહેલાં મૃત્યુ નીપજ્યું હતું
જેને પરિવારજનોએ કુદરતી મૃત્યુ થયાં ની શંકાએ દફનવિધિ કરી હતી
ત્યારબાદ બે ત્રણ દિવસ બાદ પરિવારના એક સભ્યને શંકા જતા તેણે સમગ્ર મામલે જેપી પોલીસને જાણ કરી હતી તપાસ કરી હતી
તપાસમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું જેના પગલે પોલીસે મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં હત્યા માં સામેલ એક મહિલાને પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપી ફરાર છે

