પુષ્ટિ સંપ્રદાયમાં નવરાત્રી મહોત્સવ એટલે નવવિલાસ પર્વ એમ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી ગૃહાધીશ ડો.વાગીશ કુમાર મહારાજ શ્રી ના શુભ આશીર્વાદ દ્વારા,મારુ મંદિર ,મારા પારિવારિક ગરબા, એમ મહિલાઓ શયનમાં દર્શન કર્યા બાદ ખૂબ વિશાળ જન સંખ્યામાં ગરબે ઘૂમીને આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજે આનંદની લહેર ,મથુરામાં ખેલ ખેલી આવ્યા,ઓ કાન ક્યાં રાસ રમી આવ્યા. એમ હવેલીના કમલ ચોકમાં કેસેટ ઉપર ગરબાનો ભરપૂર આનંદ લઈને હવેલી વ્રજ નો મહોલ પ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાની રાસની લીલાઓને યાદ છતી થઇ મહિલાઓ ગરબે ઘૂમીને નવ વિલાસ ભક્તિમાં ઓતપ્રોત થઈ રહી છે.

