નવલી નવરાત્રીનું સમગ્ર ગુજરાતમાં હર્ષ ઉલ્લાસતી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના કેવડાબાગ નવાપુરા ખાતે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ડોક્ટર સલીમ વોરા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જેમાં દાતાઓ દ્વારા લાણી અને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હતું

