Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના રેલવે એસ.ટી. ડેપો નજીક સીટી બસમાં આગ લાગવાની ઘટના બની

વડોદરા શહેરમાં આગજનીના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા જન મહેલ પાસેના અંબે કાર્તિક મંદિરની બાજુમાં આજે સીટી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને સફળતા મળી હતી. હાલ તો આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે આ આગ લાગતા જ બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.આગનું કારણ પણ અકબંધ રહેવા પામ્યું હતું.

Related posts

આંતરરાષ્ટ્રીય રામસ્નેહિ સંમ્પ્રદાયના દ્વિતીય આચાર્ય દુલ્હેરામજી મહારાજના દ્વિશતાબ્દી નિર્વાણ મહોત્સવ

admin

સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું વડોદરા શહેરના શાસ્ત્રી પોળ ખાતે આવેલ શ્રી પી. એચ. નારાયણગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે આયોજન કરવામાં આવી

admin

વડોદરા શહેરમાં આવેલ ૩૧૪ ધાર્મિક દબાણોને તોડવા બેઠક

admin

Leave a Comment