Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ ૩૧૪ ધાર્મિક દબાણોને તોડવા બેઠક

વડોદરામાં 314 સ્થળે ધાર્મિક દબાણો થયેલા છે. આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તે માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર પાલિકા દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગુરૂવારે તમામ ધર્મના વડાઓ અને ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે કમિટીના નોડેલ અધિકારી અને પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન જોષી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સંપૂર્ણ કામગીરી આગામી બે માસમાં પૂર્ણ કરવાનું આયોજન છે

Related posts

હરિયાળી અમાવાસ્યા નિમિત્તે તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવજી ના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભકતો ઉમટયા

admin

ડભોઈમાં સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

admin

કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા

admin

Leave a Comment