વડોદરાના સુરસાગર સ્થતિ આવેલ શ્રી હઠીલા હનુમાન દાદા ના મંદિરે આજે શ્રવણ મહિના ના ચોથા શનિવારે હનુમાન દાદા ને ફૂટ નો અન્નકુટ નું આયોજન કરવામાં આવ્યું….
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરા શહેર સુરસાગર સ્થતિ આવેલ શ્રી હઠીલા હનુમાન દાદા ના મંદિરે શ્રાવણ માસના મંગળ વારે અને શનિ વારે દાદા ના દરબાર માં વિવિધ ધાર્મિક કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યું હતું અને દાદા ને વિવિધ હિંડોળા કરવામાં આવ્યા હતા અને આજે શ્રાવણ માસના ચોથા શનિવારે શ્રી હઠીલા હનુમાન દાદા ને ફૂટ નો અન્નકુટ કરવામાં આવ્યો હતો અને છેલ્લા મંગળ વારે દાદા ને કાજુકતરી નો ભોગ ધરવામાં આવશે અને તારીખે 23 ના રોજ અમાવસ નિમિત્તે વહેલી સવારે મંદિર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ નું પૂજા નું આયોજન કરાયું છે અને સાંજે 5 કલાકે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે અને 6 કલાકે મહા પ્રસાદી વિતરણ કરવામાં આવશે મંદિર ના મહારાજ દ્વારા તમામ શહેરી જનનો ને દર્શન સાથે પ્રસાદી લેવા નિમંત્રણ આપ્યું છે. વધુમાં મંદિર ના મહારાજ એ જણાવ્યું કે….

