30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કાળભૈરવ દાદાની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી

આ દિવસે ભગવાન ભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપથી ભય, નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે. નિશીથ કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ભગવાન શિવના ઘણા રૂપ છે, પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી રૂપ માનવામાં આવે છે કાલ ભૈરવ. આ શિવના તે તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે. કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનો અપમાન કર્યો, ત્યારે મહાદેવના ક્રોધથી કાલ ભૈરવનો જન્મ થયો. આ રૂપે અહંકારનો નાશ કર્યો અને ધર્મની રક્ષા કરી. દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો કાલ ભૈરવની પૂજા, આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા, ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે. કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ, આત્મવિશ્વાસ અને સફળતા મળે છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કાળભૈરવ દાદા ના મંદિરે વહેલી થવાથી ભક્તો એ દર્શનનો લાભ લીધો હતો બપોરે કાળભૈરવ દાદા મંદિરે દો જા ચલાવવામાં આવશે, સાથે સાંજે સાત કલાકે મહા આરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે

Related posts

SIRની કામગીરીની મુદત વધારવાની મુદત વધારવાની માંગ સાથે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

મિટિંગો માત્ર દેખાડો છે કે શું? આ ગંદકી રોગચાળાને આપે છે આમંત્રણ ?

admin

બુધવારે પડેલા વરસાદ અને ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી 28 ફૂટે પહોંચી

admin

Leave a Comment