30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જયરામ સેવાની દ્વારા માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જવા માટે પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેન રવાના થઇ

જયરામ સેવાની દ્વારા 15 વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે તેમના દ્વારા જરૂરિયાતમંદને માતા વૈષ્ણોદેવીના દર્શન તેમજ અનેક બીજી જગ્યાઓ પર વડોદરા શહેરનાં પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેનના મારફતે રવાના થયા હતા.
આખી ટ્રેનને ચૂંદડી અને માતા રાણી ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ટ્રેનને ફૂલો થી શણગારવામાં આવી હતી.તેમના સાથે 1500 થી વધુ જરૂિયાતમંદો ગોલ્ડન ટેમ્પલ જવા ટ્રેન મારફતે રવાના થયા હતા. અને ટ્રેનમાં માતા વૈષ્ણોદેવી ના ભજનો સાથે ધૂન કરવામાં આવી હતી ટ્રેન રવાના થવાના પહેલા ઢોલ નગારા સાથે રવાના થયા.

Related posts

જાહેર માહિતી અધિકાર મુજબ માહિતી માગવા છતાં માહિતી અધૂરી અને ક્ષતિગ્રસ્ત આપતા લેખિતમાં રજૂઆત

admin

બરોડા ડેરીના દૂધના ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

admin

ફેસબૂક પર મિત્રતા થયા પછી મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ

admin

Leave a Comment