Genius Daily News
Uncategorized

1100 અખંડ દીપ પ્રજ્વલિત કરી માં શક્તિની અનોખી ભક્તિ

વડોદરામાં ભક્તિભાવ પૂર્વક નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે,માઇમંદિરોમાં વિશેષ પૂજા અર્ચના સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે વડોદરા નજીક શેરખી ગામમાં પ.પૂ.ગાયત્રી ઉપાશક હર્ષદ બાપાની પ્રેરણાથી દરવર્ષની જેમ આ વર્ષે પણ 1100 અખંડ દિવા પ્રજ્વલિત કરી માતાજીની અનોખી ભક્તિ કરવામાં આવી છે,નવરાત્રીના નવ દિવસ સુધી આ 1100 અખંડ દીપ પ્રજવલિત રહેશે.આ 1100 દીવાઓમાં 1200 કિલો શુધ્ધ ગાયનું ઘી વપરાય છે,સાથે જ પ્રજવલિત દીપની દેખરેખ માટે 24 કલાક સુધી બ્રાહ્મણોં પવિત્રતા સાથે ખડેપગે રહે છે.

Related posts

નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મો-ત

admin

Safest Online Gaming Websites: A Comprehensive Guide

admin

Révéler les Clés du Triomphe au Sirwin Casino

admin

Leave a Comment