36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નજીક આવતા આદિવાસીઓ માદરે વતન રવાના થયા છે. ઉમંગ સાથે હોળી ઉજવશે.

     છોટાઉદેપુર જિલ્લો એ 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે.  જેમાં જિલ્લાના 6 તાલુકાઓમાં હોળી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.  આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતા પણ હોળીનું વધુ મહત્વ હોય જેથી ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી વિધિવત રીતે હોળીનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. જેને ઉજવવા હોળીના તહેવારો આજથી શરૂ થઈ રહ્યા છે. ત્યારે પર પ્રાંતમાં પર રાજ્યમાં મજૂરી અર્થે તથા ધંધો રોજગાર કરવા ગયેલા આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે.  બસો તથા ટ્રાવેલ્સ માં મોટી સંખ્યામાં આદિવાસીઓ માદરે વતન પરત ફરી રહ્યા છે.  

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે ટ્રેકટરમાં સહાય આપવા માટેનો કાર્યક્રમ જિલ્લાના ત્રણેય ઘરાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા” નું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના પરિણામે લઈને કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા એ આપી પ્રતિક્રિયા

admin

Leave a Comment