પાણેજ ગામની ચકચારી માસુમ બાળકી ની હત્યા નો મામલો,
વિજ્ઞાન જાથાની ટીમેં લીધી પાણેજ ગામની મુલાકાત,
બોડેલી પોલીસ સાથે વાત કરી ઘટના સ્થળે પહોચી વિજ્ઞાન જાથાની ટિમ ,
બાળકીની હત્યા મામલે પીડિત પરિવાર અને સ્થાનિકોના નિવેદનો લીધા,
બાળકીની હત્યાં મામલે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાનુ નિવેદન,
તાત્રિક વિધિ અને અંગત અદાવત ને કારણે બાળકી ની હત્યા થઇ હોવાનું જણાય છે,
સમગ્ર મામલો પોલીસ તપાસ દરમ્યાન બહાર આવશે,

