પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી રંગા અભ્યાનનું આહવાન કર્યું છે ત્યારે તમામ શહેરીજનોને ધ્વજ લગાવવા માટે ઉત્સાહી જોવા મળ્યા સાથે આગામી દિવસોમાં 15 ઓગસ્ટ પણ આવી રહી છે ત્યારે તમામ શહેરીજનો પોતાના કંપની, ધરો પર ધ્વજ ફરકાવતા હોય છે ત્યારે વડોદરા શહેરના ફોટા બ્રિજ ખાતે રાષ્ટ્રધ્વજનું વેચાણ કરતા નથી પડ્યા હતા ક્યારે તમામ પ્રકારના ધ્વજ નું વેચાણ કરતા આ વર્ષે ડબલ ભાવ જાણવા મળ્યો 3 ફૂટ પાંચ ફૂટ ના ધ્વજનું વેચાણ સાથે ગાડીઓ પર પણ ધ્વજ લગાવવા માટે સાથે અવનવા ધ્વજ નો વેચાણ કરતા નથી પડ્યા હતા

