બીસીસી બાલ ગરબા મહોત્સવ 2024 નું આયોજન અક્ષર ચોક પાસે રીલાયનસ મોલ ની સામે આવેલ માં આયોજન કયું છે 2007 થી ગરબા નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ઈનામો પણ રાખવામાં આવીયા છે જ્યારે ગરબા રાત્રે 7.30થી 9.30 વાગે સુધી ગરબા રમી શકાશે જ્યારે દર વષૅ ની જેમ તમામ સુવીધા રાખવામાં આવી છે જે પણ ફનડ આવશે એ જરુરીયાત મંદો ને આપવામાં આવશે બરોડા સીટીજનસ કાઉન્સીલ બાળકો ને જરુરીયાત મંદ ને ફી આપવામાં આવી છે આ વષૅ પુર માં 630 કીટ આપવામાં આવી છે હેલ્પ લાઈન નંબર છે જે ને કઈ મુશ્કેલ હોય તો સંપકૅ કરી શકે છે આજે પત્રકાર પરિષદ નું આયોજન કયુ છે

