વડોદરા ના ઇસ્કોન મંદિર ખાતે સનાતન વૈદિક સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર નાં પ્રાગણ માં પ્રભુ નાં પ્રાકટ્ય દિવસ નિમિતે સંત સંમેલન નું આયોજન સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા અને તેઓ એ પણ ભંડારા નો લાભ લીધો હતો મંદિર ખાતે ધાર્મિક મંત્રોચાર થી પૂજા અર્ચના કરાઈ મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે સંતો નું સ્વાગત કરવામાં આવ્યું હતું

