33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ભીલપ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં આયોજિત આદિવાસી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી.

આદિવાસી સમાજના હજારો લોકોએ લોક નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને ખભે બેસાડીને તેમનું સ્વાગત કર્યું.

અમે ભીલપ્રદેશ બનાવીને રહીશું અને કેવડિયાને રાજધાની બનાવીશું: ચૈતર વસાવા

સરકારો અમારો વિકાસ કરવા ન જ માંગતી માટે અમારે ભીલ પ્રદેશ બનાવવાની ફરજ પડી છે: ચૈતર વસાવા

જો ભીલપ્રદેશ બનશે તો અમે જાતે આદિવાસી લોકોનો અને આદિવાસી વિસ્તારનો વિકાસ કરી દઈશું: ચૈતર વસાવા

આઝાદીના 78 વર્ષ બાદ પણ આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો, ડોક્ટરો, રોડ રસ્તા, હોસ્પિટલો, શાળાઓ નથી, પીવાનું પાણી અને સિંચાઈના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી: ચૈતર વસાવા

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર તાલુકામાં વિવિધ માર્ગોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

admin

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં એક ડી.જે રાખવા બાબતે નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર

admin

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી આમરોલ ગામે રોડ ઉપરથી અર્ટીકા ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

admin

Leave a Comment