વડોદરા કાલાઘોડા પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર દ્વારા શ્રાવણ નું પહેલું શનિવાર દેવના દેવો મહાદેવ પાવન દિવસમાં ફોલોથી મંદિર શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા વડોદરા નું પુનાની મંદિર પંચમુખી હનુમાન દાદાજીનું મંદિર છે દર શ્રાવણ એમાં મંદિર ખાતે ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે આવનારા ત્રણ શ્રાવણના શનિવારના દિવસે અલગ અલગ ફૂલોના ડેકોરેશનથી શણગારવામાં આવશે.

