ઉના તાલુકાના ખત્રીવાડા સહર્ષ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી ખત્રીવાડા ગામના આંગણે સર્વ શિયાળ પરિવાર દ્વારા નૂતન નિર્માણ પામેલ મંદિર ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવનો ભવ્ય આયોજન સવંત ૨૦૧૮ના વૈશાખ વદ ૯ને બુધવાર તા૨૧/૦૫/૨૦૨૫ થી વૈશાખ વદ ૧૧ શુક્રવાર તારીખ ૨૩/૦૫/૨૦૨૫ સુધીમાં આયોજન કરવામાંચામુંડા માતાજી પ્રાણ પ્રતિષ્ઠામાં વાસ્તે શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું સાધુ સંતો ખત્રીવાડા સરપંચ સાથ સહકાર આપ્યો હતો ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્રણ દિવસ હવન મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો ભોજન ભજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો રીપોર્ટર : ભાલીયા માધુ, ઉના

