ખાદ્ય પદાર્થ માં જીવજંતુઓ ના સાથે ભેળસેળ અથવા કલર વાપરતા અનેક વખત બનાવો બન્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રેલીબાગ રાત્રી બજાર ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ ફૂડ માં કયા પદાર્થમાં બનાવવામાં આવી રહી છે તેના બોર્ડ મારવાના નવા નિયમનો ચુસ્તપણે પાલન કરવા વેપારીને આદેશ આપવામાં આવ્યો જેથી ગ્રાહક ને ફૂડમાં ક્યા પ્રકારનું તેલ વાપરવામાં આવ્યું છે જેથી કરીને ઓર્ડર આપનાર ગ્રાહકને ખબર પડે સાથે ખાદ્ય પદાર્થો કલર અથવા કયા પ્રકારનું મટીરીયલ નાખવામાં આવ્યું છે તેની ગ્રાહકને જાણકારી હવે જોઈએ તે માટે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજારમાં પાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ઝોન માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વધુમાં પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે

