પાલિકા દ્વારા સમારકામના નામે સમગ્ર વિસ્તારમાં ખાડા ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ દૂષિત પાણીની સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી… ત્યારે આજે ત્રસ્ત નાગરિકો સાથે સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા ધરણા યોજવામાં આવ્યા… હવે જ્યાં સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે તેવી જાહેરાત કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા કરવામાં આવી છે…
previous post

