40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિસ્તાર માં સ્પંદન સર્કલ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ મુકવા અનેક વખત ચાર રસ્તા પર એકસીડન્ટ થવાના કારણે મોટી હોનારત સર્જાય છે ત્યારે આજરોજ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ એ રજૂઆત કરી હતી કે ચાર રસ્તા પર સિગ્નલ મૂકવામાં આવે 15 દિવસમાં સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચકારી હતી

Related posts

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચરની અછતનો આક્ષેપ, દર્દીને જમીન પર જઈ સારવાર લેવા મજબૂર

admin

તાંદલજામાં SOGનો મોટો દરોડો, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સની ધરપકડ

admin

ડભોઇ તાલુકાના પૂડા થી વસઈ જવાના માર્ગનું નાળું બેસી ગયું

admin

Leave a Comment