36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

વિધાનસભાના સત્ર દરમિયાન છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મંત્રીને સવાલ રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે ?

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછતાં કહ્યું હતું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. અને છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કરી હતી. ત્યારે મંત્રીને સવાલ પૂછતા મંત્રીએ શું જવાબ આપ્યો આવો સાંભળીએ.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાની 13 જેટલી આશ્રમ શાળાઓની ભોજન ગ્રાન્ટ છેલ્લા દસ મહિનાથી ચૂકવવામાં આવતી નથી

admin

નસવાડી તાલુકાના મેડિયા–વિયાવાંટ રોડ પર પડેલા વિશાળ ભુવાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન

admin

Leave a Comment