છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછતાં કહ્યું હતું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. અને છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કરી હતી. ત્યારે મંત્રીને સવાલ પૂછતા મંત્રીએ શું જવાબ આપ્યો આવો સાંભળીએ.
મોહસીન સુરતી છોટાઉદેપુર

