30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

હાલ ચાલી રહેલ ગણેશ મહોત્સવ દરમ્યાન વડોદરા શહેરના નિઝામપૂરા રહેતા વિનાયક રાવ માને પરિવાર માં ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.

વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર માને ખાતે ઉજવાતા ગણેશ મહોત્સવમાં ગૌરી ઉત્સવ નિમિત્તે મરાઠી સમાજની મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. છેલ્લા ઘણા વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ગૌરી માતાને આહ્વાન કરવા સાથે તેઓનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું, જ્યાં આઠમના દિવસે પૂજન કર્યા બાદ નોમના દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે

Related posts

એસએસજીમાં સારવાર લઇ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

admin

Cómo Acabar siendo un Afiliado de Préstamos de Día de Pago

admin

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના થારકુવા ગામે કિ.રૂ.૭૪,૨૪૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

admin

Leave a Comment