43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ગુજરાત

આજ થી શરૂ થતી નર્મદા પરિક્રમા માટે ઘાટો પર 3 કરોડના ખર્ચે સુવિધાઓ ઉભી કરાઈ

આજ થી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થઇ રહી છે,14 કિમી લાંબી નર્મદા પરિક્રમા એક મહિના સુધી ચાલશે, ત્યારે પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર અંદાજીત 3 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આજરોજ ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ નિરીક્ષણ કર્યું હતું.તમામ રૂટ પર CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે સાથે જ નદી પાર કરવા માટે શહેરાવ ઘાટ ખાતે બની રહેલો પુલનું પણ નિરીક્ષણ કર્યું હતું.

Related posts

ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

admin

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ચોરી થયેલ ડમ્પર સહીત બે ઇસમોને ઝડપી પાડયા

admin

કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું . દેશભરમાં 25 જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. : ગોરધન ઝડફિયા

admin

Leave a Comment