37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ૧૫ ઓગસ્ટ નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

બી.એ.પી. એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે રાષ્ટ્ર ના ૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થા ના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી ના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બી.એ.પી.એસ સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્ર ભક્તિ સહ પ્રભુ ભક્તિ ના મુદ્રા લેખ સહ આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં પૂજ્ય સંતો સાથે ભક્તજનો એ સંમિલિત થઈ આન,બાન, શાન સમા તિરંગા ને સલામી આપી ગર્વ ની લાગણી અનુભવી હતી.

Related posts

ડભોઇ નજીક ફરતી કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ભયાનક અકસ્માત

admin

સાવલી તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો

admin

રજૂઆત કરવા માટે જતા સામાજિક કાર્યકર્તા ને પાલિકાના દ્વાર ગેટ પર જ અટકાવવામાં આવ્યા

admin

Leave a Comment