છોટાઉદેપુર આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડન્સી ૧૬ શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો
પુનિયાવાંટ એકલવ્ય મોડેલ શાળામાં ૧૦૦ થી વધુ બાળકો બીમાર પડ્યા બાદ મોટી કાર્યવાહી,,
જો કે આદિજાતિ મંત્રી સહિત પ્રશાસન દ્વારા ફૂડ પોઈઝનીંગ નહીં પરંતુ વાયરલ ઈન્ફેક્શનને જવાબદાર ઠેરવ્યો હતો,,
કોંગ્રેસ નેતાઓ દ્વારા શાળાની મુલાકાત લઈ શાકભાજી અને ખાધ સામગ્રી સામે ઉઠાવ્યા હતા સવાલ,,
કોંગ્રેસ દ્વારા ભોજન કોન્ટ્રાકટને રદ કરાતાં પોતાની જીતનો દાવો કરી આદિજાતિ મંત્રી સહિત ભાજપ અને પ્રશાસન સામે કર્યા પ્રહાર,,
વિદ્યાર્થીઓ બીમાર પડ્યા બાદ રાજકીય અખાડો બની હતી પુનિયાવાંટ મોડેલ સ્કૂલ,,
કોંગ્રેસના સુખરામ રાઠવા, આમ આદમીના ચૈતર વસાવા તો સરકારના આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજનેદ્રસિંહ રાઠવા, જયંતી રાઠવાએ કરી હતી શાળા કેમ્પસની મુલાકાત

