Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પૂરના કાયમી ઉકેલ માટે સરકાર કટિબધ્ધઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ગતરોજ સરકીટ હાઉસ ખાતે બપોરના સમયે ભોજન લેવા રોકાયા ત્યારે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ પરિસ્થિતિ ભવિષ્યમાં થાય નહી તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને લોકોને પૂરની પરિસ્થિતિમાંથી કેવી રીતે બચાવ થઇ શકે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની કામગીરી કરવા કટિબધ્ધ છે. તેમણે હસતા હસતા કહ્યું કે, જે કોઈ સ્ટેટમેન્ટ આપો તે વિચારીને આપજો. એકબીજાનું કશું દેખાડવાથી કશું જ થવાનું નથી. આપણે જ લોકોના કામો કરવાના છે.

Related posts

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ બિન હથીયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા

admin

પૂરગ્રસ્તોએ મહિલા કાઉન્સિલરને લીધા આડેહાથ

admin

ડભોઇ વડોદરી ભાગોળ પાસે કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ રૂકનું દિન મસ્તાન બાવા નો ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો

admin

Leave a Comment