40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પૂરના કાયમી ઉકેલ માટે સરકાર કટિબધ્ધઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ગતરોજ સરકીટ હાઉસ ખાતે બપોરના સમયે ભોજન લેવા રોકાયા ત્યારે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ પરિસ્થિતિ ભવિષ્યમાં થાય નહી તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને લોકોને પૂરની પરિસ્થિતિમાંથી કેવી રીતે બચાવ થઇ શકે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની કામગીરી કરવા કટિબધ્ધ છે. તેમણે હસતા હસતા કહ્યું કે, જે કોઈ સ્ટેટમેન્ટ આપો તે વિચારીને આપજો. એકબીજાનું કશું દેખાડવાથી કશું જ થવાનું નથી. આપણે જ લોકોના કામો કરવાના છે.

Related posts

વરઘોડામાં પોલીસે આરોપીના હાથમાં DVR પકડાવ્યું

admin

મહેસુલી કર્મચારીઓએ પોતાની પડતર માગણી સંતોષવામાં નહીં આવતા કાળી પટ્ટી ધારણ કરી ફરજ અદા કરી

admin

સાવલીના પોઇચા ગામે સગીરાનો રહસ્યમય આપઘાત, લગ્ન પહેલા જ સાસરીમાં રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

admin

Leave a Comment