35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

માંજલપુર ગામ ખાતે આવેલ કબીર મંદિર ખાતે જયરામ દાસ સાહેબ મંદિર ખાતે ગુરપૂર્ણિમા ઉત્સવ અને ભજન સંધ્યા નો કાર્યકમ

ભારતીય શાસ્ત્રોમાં ગુરૂ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહ્યું છે. ગુરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખુબ જ મહત્વનો તહેવાર છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે માંજલપુર ગામ ખાતે આવેલ કબીર મંદિર ખાતે જયરામ દાસ સાહેબ મંદિર ખાતે ગુરપૂર્ણિમા ઉત્સવ અને ભજન સંધ્યા નો કાર્યકમ યોજાયો.

ભારતીય શાસ્ત્રોમાં ગુરૂ પૂર્ણિમાનું અનેરૂ મહત્વ રહ્યું છે. ગુરૂ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખુબ જ મહત્વનો તહેવાર છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં ગુરૂનો અર્થ થયા છે, ‘અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં જનાર.’ સામાન્ય રીતે વિશ્વમાં બે પ્રકારના ગુરુ હોય છે. પ્રથમ તો શિક્ષણ આપતા ગુરુ અને બીજું દીક્ષા આપતા ગુરુ. શિક્ષા ગુરુ બાળકને શિક્ષિત કરે છે અને દીક્ષા ગુરુ શિષ્યમાંથી સંચિત અવગુણો દૂર કરે છે અને તેના જીવનને સત્યના માર્ગે લઈ જાય છે.
વડોદરા શહેરમા માંજલપુર ગામ ખાતે આવેલ કબીર મંદિર ખાતે જયરામ દાસ સાહેબ મંદિર ખાતે ગુરપૂર્ણિમા ઉત્સવ અને ભજન સંધ્યા નો કાર્યકમ યોજાયો હતો જેમાં વડોદરા અને આજુબાજુ ગામ ના ભગતો એ આજે ગુરુજી ના આશીર્વાદ લીધા હતા

Related posts

છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી બન્યો હતો બનાવ

admin

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો

admin

વડોદરા ડિઝાઇનિંગ સ્ટૂડિયો ખાતે વિજય દિવસ નિમિતે ૧૯૭૧ની લડાઈમાં યોગદાન આપનાર લડવૈયાઓનું સન્માન કરાયું

admin

Leave a Comment