35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આગામી ૪૩ મોં જગન્નાથ રથયાત્રા મહોત્સવ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર શહેર પોલીસ કમિશનર દ્વારા તથા ઇસ્કોન મંદિરના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી.

આગામી ૭ જુલાઈ ના ઇસ્કોન મંદિર દ્વારા 43 મોં રથયાત્રા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે તે સંદર્ભે આજરોજ ઇસ્કોન મંદિર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ પોલીસ અને ઇસ્કોન મંદિરના સંચાલકો સંચાલકો સાથે સંયુક્ત બેઠક યોજાઇ હતી બેકક વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, સંયુકત પોલીસ કમિશ્નર મનોજ નિનામા તથા ઝોન-૧ ડી.સી.પી. જે.સી.કોઠીયા, ઝોન.-૨ ડી.સી.પી.અભય સોની , ઝોન -૩, ડીસીપી લીના પાટીલ, ઝોન-૪ ડીસીપી પન્ના મોમાયા ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ ચારેય ઝોન ના ACP, ઇસ્કોન મંદિર ના ઉપાધ્યક્ષ નિત્યાનંદ સ્વામી, કેતન પટેલ સહિત ઇસ્કોન મંદિરના તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઇ અણ-બનાવ ન બને તે ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ ને સુચન કરવામાં આવ્યું.જગન્નાથ રથયાત્રા ની સુરક્ષા વ્યવસ્થા સંધભે પોતાની પ્રતિક્રિયા આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું

Related posts

ડભોઈ ઉત્સવ નગરીમાં હોળી-ધૂળેટીની રંગેચંગે ઉજવણી : આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો રેલાયા

admin

પોલીસ અને વકીલ વચ્ચેના લાફા પ્રકરણનો વિવાદ વધુને વધુ વકરતા વકીલોએ પોલીસ કમિશનરને આવેદન આપ્યું

admin

ધોરણ 12 પુરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળતા ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યું

admin

Leave a Comment