સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ,અભેસિંહ તડવી સહિતના પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે કરી મુલાકાત,
છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રમાં પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઇનું પાણી મળી રહે તે માટે જલ સંસાધન ,નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના મંત્રી સી આર પાટિલને કરી રજૂઆત,
સિંહોદ પુલ અને ડાયવર્ઝન બનાવવા મામલે પણ સી.આર. પાટીલને કરાઈ રજૂઆત,
સી આર પાટિલે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સહયોગ આપવાની આપી ખાતરી.

